Saramukhatyāra : Idī Amīnanā julamo ane ghātakī śāsananī satyaghaṭanāo para ādhārita navalakathā
પુરાણોમાં સુર-અસુર, દેવ-દાનવોની વાતો ખૂબ વાંચી છે પણ એ તો હજારો વર્ષો જૂની કથાઓ. વીસમી સદીમાં પણ આવા નરપિશાચ હોઈ શકે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઈદી અમીન દાદા - જે મુખ્યત્વે અમીનના નામે જ ઓળખાતો એ વીસમી સદીનો યુગાન્ડાનો નરપિશાચ હતો. પુસ્તકમાં આવતો તેના જીવનકાળની વાતો સાવ સત્ય હકીકતો છે. આ પુસ્તક...
Main Author: | |
---|---|
Format: | BOOK |
Language: | GUJARATI |
Published: |
Āra. Āra. Śeṭha enḍa Kaṃpanī Prā. Li
2020
|
Subjects: |